Thursday, 2 March 2017

પ્રૌઢ શિક્ષણ તરીકે એન્ડ્રાગોગી

Andragogy માલ્કમ શેફર્ડ નોલસના (1913-1997)નામના અમેરિકન વ્યક્તિએ એન્ડ્રાગોગી માટે પ્રૌઢશિક્ષણ તરીકેનો શબ્દ ઉપયોગ કર્યો હતો. માલ્કમ નોલસના અનુસાર એન્ડ્રાગોગી એ કલા અને પ્રૌઢ શિક્ષણ વિજ્ઞાન છે. આમ એન્ડ્રાગોગી પ્રૌઢ શિક્ષણના કોઇપણ સ્વરૂપે ઉલ્લેખ કરે છે.

ગ્રીક ભાષામાંથી લેવાયેલો એન્ડ્રાગોગી શબ્દ શિક્ષણશાસ્ત્રની સરખામણીમાં જે ગ્રીક બાળકોના અગ્રણી, માણસનું નિર્માણ કરે છે તેવો અર્થ થાય છે. જોકે તેમણે નોંધ્યું છે કે આ શબ્દ પ્રાચીન ગ્રીક વખતે પ્રયોજાયો હતો. જ્યારે એલેકઝાન્ડર કેપ, જર્મન શિક્ષકે 1833માં મૂળ શબ્દ એન્ડ્રાગોગી તરીકે ઉપયોગમાં લીધો હતો.

નોલસની પ્રૌઢ શિક્ષણ માટે 5 ધારણાઓ
1980માં નોલસે પ્રૌઢ શિક્ષણમાં શિખનારાઓ (એન્ડ્રાગોગી) કે બાળક શીખનારાઓ (શિક્ષણશાસ્ત્ર) વિશે ધારણા અલગ હોય છે. તેવા લક્ષણોની 4 ધારણાઓ વિશે વાત કરી હતી. ત્યારબાદ 1984માં નોલસે 5મી ધારણા ઉમેરી હતી.

સ્વખ્યાલ
એક વ્યક્તિ તેના સ્વ ખ્યાલ મુજબ એક સ્વ-નિર્દેશિત મનુષ્ય હોવાની એક તરફ આશ્રિત વ્યક્તિત્વ હોવાનો ભાવ પરિપક્વ બનાવે છે.

પુખ્ત શીખનાર અનુભવ
એક વ્યક્તિમાં તે પરિપક્વતા કે અનુભવની વધતાં શિક્ષણ માટેનો સ્ત્રોત ભેગો થતો હોય છે.


શીખવાની તત્પરતા જાણો
કોઈપણ વ્યક્તિ તેના નવું જાણવાની વૃત્તિ કે નવું શીખવા માટે કેટલી તત્પર છે કેટલી પરિપક્વ છે તેમાં તેમની સામાજિક ભૂમિકા અને વિકાસની ગતિ અનુસાર હોય છે.


શીખવાનો અભિગમ
કોઇપણ વ્યક્તિ તેના સમય પરિપ્રેક્ષ્યમાં સીધો સંબંધ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના મધ્યમાં રહેલી અનેક સમસ્યાઓનો સામનો કરે છે  છતાં અદ્યયન પ્રાપ્ત કરવા સક્ષમ બનતો હોય છે.  જે  શીખવાનો અભિગમ દર્શાવે છે કે વ્યક્તિમાં પરિપક્વતા અને અધ્યયન શક્તિ કેટલી છે.

પ્રોત્સાહન માટે શિક્ષણ
વ્યક્તિને આંતરિક પ્રોત્સાહન મળે, ધ્યેયની  સમજ પ્રાપ્ત કરી શકે તેવો શિક્ષણનો હેતુ રહેલો છે.

No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...