Wednesday, 8 March 2017

એન્ડ્રાગોગીની સંકલ્પના અને લક્ષણો

સંકલ્પના :


પુખ્તવયના લોકોએ માત્ર યોજના વિચારી જોઈએ. 1833માં  વિચાર આવેલો.

આ શબ્દ આપવાનો તેના પ્રણેતા જર્જ નોલસને જાય છે.

Peda- પાવડો, પ્રથા (મહાવરો, પુખ્ત)

સામાન્ય રીતે પુખ્તવયના લોકોમાં કલા અને વિજ્ઞાન શિક્ષણ તરીકે આપવામાં આવે છે.

એન્ડ્રાગોગી :

સામાન્ય રીતે પુખ્તવયના વ્યક્તિઓને શિક્ષણ આપવાની કલા અને વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.
ગ્રીક ભાષામાં "તરૂણોને દોરી જવા"

શિક્ષણશાસ્ત્રનો મહાવરો – Pedagogy 

વ્યાખ્યા  :

પુખ્તવયના લોકોના આજીવન શિક્ષણને સમજવાનું (સૈદ્ધાંતિક રીતે) અને સહાય કરવાનું (મહાવરા) દ્વારા વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.


પ્રૌઢ શિક્ષણના લક્ષણો :

  • અધ્યયનનું નિયંત્રણ ઇચ્છતો હોય છે.
  • પૂર્વાનુભવ અધ્યયન માટેનો મહત્વનો સ્ત્રોત છે.
  • પ્રૌઢના લોકો વાસ્તવવાદી હોય છે.
  • પ્રૌઢ લોકો પોતાના અધ્યયન માટે વધુ પ્રેરિત છે. (સ્વયંપ્રેરિત)
  • અધ્યયન એ પ્રાથમિકતા નથી.
  • ભણવા પ્રત્યેનો આત્મવિશ્વાસ ઓછો.
  • કોઈપણ પરિવર્તનનો વિરોધ કરવો.
  • પ્રૌઢ વિવિધતા જોવા મળે છે.
  • પ્રૌઢ ઉંમરને સરભર  હોવી જોઈએ.

No comments:

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...