સંકલ્પના :
પુખ્તવયના લોકોએ માત્ર યોજના વિચારી જોઈએ. 1833માં વિચાર આવેલો.
આ શબ્દ આપવાનો તેના પ્રણેતા જર્જ નોલસને જાય છે.
Peda- પાવડો, પ્રથા (મહાવરો, પુખ્ત)
સામાન્ય રીતે પુખ્તવયના લોકોમાં કલા અને વિજ્ઞાન શિક્ષણ તરીકે આપવામાં આવે છે.
એન્ડ્રાગોગી :
સામાન્ય રીતે પુખ્તવયના વ્યક્તિઓને શિક્ષણ આપવાની કલા અને વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.ગ્રીક ભાષામાં "તરૂણોને દોરી જવા"
શિક્ષણશાસ્ત્રનો મહાવરો – Pedagogy
વ્યાખ્યા :
પુખ્તવયના લોકોના આજીવન શિક્ષણને સમજવાનું (સૈદ્ધાંતિક રીતે) અને સહાય કરવાનું (મહાવરા) દ્વારા વિજ્ઞાન એટલે એન્ડ્રાગોગી.પ્રૌઢ શિક્ષણના લક્ષણો :
- અધ્યયનનું નિયંત્રણ ઇચ્છતો હોય છે.
- પૂર્વાનુભવ અધ્યયન માટેનો મહત્વનો સ્ત્રોત છે.
- પ્રૌઢના લોકો વાસ્તવવાદી હોય છે.
- પ્રૌઢ લોકો પોતાના અધ્યયન માટે વધુ પ્રેરિત છે. (સ્વયંપ્રેરિત)
- અધ્યયન એ પ્રાથમિકતા નથી.
- ભણવા પ્રત્યેનો આત્મવિશ્વાસ ઓછો.
- કોઈપણ પરિવર્તનનો વિરોધ કરવો.
- પ્રૌઢ વિવિધતા જોવા મળે છે.
- પ્રૌઢ ઉંમરને સરભર હોવી જોઈએ.
No comments:
Post a Comment